On his Diksha Din, Mahant Swami Maharaj looks back on the day he took diksha, and on the love Yogiji Maharaj gave so selflessly to everyone around him. Diksha, he reminds us, isn't just something that happens on the outside — it has to happen within too.
Viveksagar Swami also remembers the same day and fills in details of his own. He leaves us with one prayer: that we might carry even a little of the virtues Swamishri lived by.
મહંત સ્વામી મહારાજ તેમના દીક્ષા દિને યોગીજી મહારાજની નિઃસ્વાર્થ વાત્સલ્યતાની સ્મૃતિઓ કરે છે.
તેઓ આપણને સમજાવે છે કે, દીક્ષા ન કેવળ બાહ્ય પરંતુ, આંતરિક પણ થવી જોઈએ.
સાથે પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી પણ આ જ દિવસને યાદ કરતા કેટલાક પોતાના સંસ્મરણો વર્ણવે છે. અને અંતે તેઓ બસ એક જ પ્રાર્થના કરે છે કે, સ્વામીશ્રી જે ગુણો સાથે જીવ્યા, તે આપણે પણ સાર્થક કરી શકીએ.
#MahantSwamiMaharaj #DikshaDin #YogijiMaharaj #BAPS #GuruhariAshirwad
Viveksagar Swami also remembers the same day and fills in details of his own. He leaves us with one prayer: that we might carry even a little of the virtues Swamishri lived by.
મહંત સ્વામી મહારાજ તેમના દીક્ષા દિને યોગીજી મહારાજની નિઃસ્વાર્થ વાત્સલ્યતાની સ્મૃતિઓ કરે છે.
તેઓ આપણને સમજાવે છે કે, દીક્ષા ન કેવળ બાહ્ય પરંતુ, આંતરિક પણ થવી જોઈએ.
સાથે પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી પણ આ જ દિવસને યાદ કરતા કેટલાક પોતાના સંસ્મરણો વર્ણવે છે. અને અંતે તેઓ બસ એક જ પ્રાર્થના કરે છે કે, સ્વામીશ્રી જે ગુણો સાથે જીવ્યા, તે આપણે પણ સાર્થક કરી શકીએ.
#MahantSwamiMaharaj #DikshaDin #YogijiMaharaj #BAPS #GuruhariAshirwad
